plane crush

રાજ્ય સરકાર પેઢીનામાં સહિતના દસ્તાવેજો સામે ચાલીને પૂરા પાડીને સ્વજનોને મદદરૂપ થઈ રહી છે

અત્યાર સુધીમાં કુલ 76 પાર્થિવ દેહો સોંપવામાં આવ્યાં અમદાવાદમાં AI-171 વિમાન દુર્ઘટનાગ્રસ્ત મુસાફરોના સ્વજનોની આવી પડેલી દુઃખની ઘડીમાં…

અમદાવાદ વિમાન દુર્ઘટનાના પીડિત પરિવારોને છેતરપિંડીથી સાવધાન રહેવા અપીલ

પાર્થિવ દેહ સોંપવાના નામે પૈસા માંગતા તત્વોથી સાવધાન રહેવા તંત્રની અપીલ અમદાવાદ સિવિલ હોસ્પિટલના એડિશનલ સુપ્રિન્ટેન્ડેન્ટ ડૉ. રજનીશ…

દેવભૂમિ દ્વારકા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા રિદ્ધિબેન હરીશભાઈ ગોઢાણીયાના પરિવારને સાંત્વના પાઠવી

ભાણવડ નગરપાલિકા વિસ્તારની હદ્દમાં વાડી વિસ્તારના રાજાભાઈ ખીમાભાઇ ગોઢાણીયા (હાલ રહે, જામનગર)ના પુત્ર શ્રી હરીશભાઈ રાજાભાઈ ગોઢાણીયા, હાલ…

error: Content is protected !!